કાઠમંડુથી કૈલાસ માનસરોવર તીર્થસ્થળ સુધીના સમગ્ર રસ્તાને સુંદર હિમાલયના ઘાટોમાંથી પસાર થતો કલ્પના કરો.
Travel Dukaan સાથે શરૂ કરો તમારી આધ્યાત્મિક કૈલાશ માનસરોવર યાત્રા – કેરુંગ બોર્ડર મારફતે! આ 14 દિવસનું સુવ્યવસ્થિત પેકેજ કાઠમંડુથી શરૂ થઈ પશુપતિનાથ અને બુદ્ધનીલકંઠના દર્શન, ત્યારબાદ સ્યાબ્રુબેસી તરફ ડ્રાઇવ, નેપાળ-તિબેટ સીમા પાર કરીને કેરુંગ પહોંચવું તેમજ પવિત્ર કૈલાશ પર્વત અને માનસરોવર સરોવરની પરિક્રમા સુધીની સંપૂર્ણ યાત્રાને સરળ બનાવે છે. તમામ ભોજન, નિવાસ, પરિવહન અને અનુભવી ગાઈડની સુવિધા સમાવેશમાં છે।
14 દિવસ કૈલાશ માનસરોવર યાત્રા – બસ દ્વારા યાત્રા – Ex- કાઠમંડુ
| # | મહિનો | પ્રસ્થાન તારીખો (Dep. Dates) |
|---|---|---|
| 1 | એપ્રિલ | 24 મી એપ્રિલ 2026 |
| 2 | મે | 12 મે 2026 22 મી મે 2026 |
| 3 | જુન | 10 જુન, 2026 21 જુન, 2026 |
| 4 | જુલાઈ | 08 જુલાઈ, 2026 20 જુલાઈ, 2026 | 5 | ઓગસ્ટ | 05 ઓગસ્ટ, 2026 19 ઓગસ્ટ, 2026 | 6 | સપ્ટેમ્બર | 02 સપ્ટેમ્બર, 2026 17 સપ્ટેમ્બર, 2026 |
કાઠમંડુ આગમન (૧૩૦૦ મી) એરપોર્ટ ઉપર સમગ્ર ગ્રુપ મળશે અને તેમને હોટેલ માં સ્થાનાંતર કરવામાં સહાય કરવામાં આવશે. રાત્રી ભોજન અને રાત્રી રોકાણ હોટેલ પાબેરા અથવા લે હિમાલય અથવા તેના જેવી હોટલ. (બાથરૂમવાળા એક રૂમમાં બે વ્યક્તિ).
પશુપતિનાથ મંદિર, ઊંધતા વિષ્ણુ – બુધાનીકાંઠા સ્થળે ના દર્શન.ત્યારપછી નો સંપૂર્ણ દિવસ ફ્રી યાત્રાની તેયારી માટે. રાત્રી ભોજન અને રાત્રી રોકાણ હોટેલ પાબેરા અથવા લે હિમાલય અથવા તેના જેવી હોટલ. (બાથરૂમવાળા એક રૂમમાં બે વ્યક્તિ).
સવારે બ્રેકફાસ્ટ પછી , કાઠમંડુ થી સ્યાબૃબેસી વાહન દ્વારા ડ્રાઈવ (૧૪૦ કિ.મી./૯ કલાક). રાત્રી દરમિયાન ગેસ્ટહાઉસ - પીસફુલ અથવા બુદ્ધ અથવા તેના જેવી ગેસ્ટહાઉસ (ડોર્મેટરી ટાઈપ રૂમ).
વહેલી સવારે સ્યાબૃબેસી થી તિમુરે વાહન દ્વારા ડ્રાઈવ કરી ચીન ની બોર્ડર ક્રોસ કરીને કેરુંગ તરફ પ્રયાણ (૫૫ કિ.મી. / ૨.૫ કલાક). રાત્રી ભોજન અને રાત્રી રોકાણ હોટેલ જીલોંગ અથવા ફેઇશન અથવા તેના જેવી હોટલ. (બાથરૂમવાળા એક રૂમમાં ત્રણ કે ચાર વ્યક્તિ).
કેરુંગ થી વાહન દ્વારા સાગા ડ્રાઈવ કરીને જવું (૪૬૦૦ મી ) (૨૦૦ કિ.મી./ ૫કલાક) રાત્રી ભોજન અને રાત્રી રોકાણ - હોટેલ જીલૉન્ગ અથવા ફીટનઅથવા તેના જેવી હોટલ (બાથરૂમવાળા એક રૂમમાં ત્રણ કે ચાર વ્યક્તિ).
આજે સાગામાં આરામનો દિવસ છે, કારણ કે તમે વાતાવરણને અનુકૂળ થઈ શકો છો. તમારે શરીરને ગરમ કરવા માટે સાગા બજારમાં ફરવું જોઈએ.
સાગા થી માનસરોવર લેઈક વાહન દ્વારા ડ્રાઈવ કરીને જવું (૪૬૫૦ મી ) સાથે સાથે લેઈક ની પરિક્રમા પણ કરો ( ૪૭૮કિ.મી./૯કલાક).પવિત્ર સ્નાન પ્રાપ્ત કર્યાપછી અમારા પૂજારી માનસરોવર ખાતે પૂજાઅને હવન કરશે.રાત્રી રોકાણ ચીંયુ ગેમ્પા માં,પરમાર્થ ગેસ્ટહાઉસમાં અથવા તેના જેવી રોકાણ ની વવ્યાસ્થા (ડોર્મેટરી ટાઈપ રૂમ).
સાગા થી માનસરોવર લેઈક વાહન દ્વારા ડ્રાઈવ કરીને જવું (૪૬૫૦ મી ) સાથે સાથે લેઈક ની પરિક્રમા પણ કરો ( ૪૭૮કિ.મી./૯કલાક).પવિત્ર સ્નાન પ્રાપ્ત કર્યાપછી અમારા પૂજારી માનસરોવર ખાતે પૂજાઅને હવન કરશે.રાત્રી રોકાણ ચીંયુ ગેમ્પા માં,પરમાર્થ ગેસ્ટહાઉસમાં અથવા તેના જેવી રોકાણ ની વવ્યાસ્થા (ડોર્મેટરી ટાઈપ રૂમ).
દારચેન થી વાહન દ્વારા યમદ્વાર ના પોઈન્ટ સુધી જાવ ત્યારપછી ૧૩ કિ.મી ની ચાલી ને દીરાપુક પહુંચવું ( ૪૮૬૦ મી) અને જે લોકો ચરણસ્પર્ષ માટે જવા માગે છે, તો અમારું સ્ટાફ તમને ચરણસ્પર્ષ માટે લઇ જશે (ચરણસ્પર્ષ માટે ચાઇનીઝ આર્મી અથવા ગાઈડ દ્વારા અનુમતિ અનુસાર અને તમારી સ્વાસ્થ્ય આધારીત છે) અને કૈલાસ તરફ શક્ય એટલા નજીક જઇશું, ત્યાં એક છેલ્લો પોઇન્ટ છે જ્યાંથી આપણે પાછા ફરવું પડશે. રસ્તામાં નાસ્તા માટે હલકો નાસ્તાનું પેક આપવામાં આવશે.રાત્રી ભોજન અને રાત્રી રોકાણ શીશાપંગમાં અથવા વોન્ગ્ડા ગેસ્ટહાઉસમાં.(ડોર્મેટરીટાઈપ રૂમ).
દારચેન થી વાહન દ્વારા યમદ્વાર ના પોઈન્ટ સુધી જાવ ત્યારપછી ૧૩ કિ.મી ની ચાલી ને દીરાપુક પહુંચવું ( ૪૮૬૦ મી) અને જે લોકો ચરણસ્પર્ષ માટે જવા માગે છે, તો અમારું સ્ટાફ તમને ચરણસ્પર્ષ માટે લઇ જશે (ચરણસ્પર્ષ માટે ચાઇનીઝ આર્મી અથવા ગાઈડ દ્વારા અનુમતિ અનુસાર અને તમારી સ્વાસ્થ્ય આધારીત છે) અને કૈલાસ તરફ શક્ય એટલા નજીક જઇશું, ત્યાં એક છેલ્લો પોઇન્ટ છે જ્યાંથી આપણે પાછા ફરવું પડશે. રસ્તામાં નાસ્તા માટે હલકો નાસ્તાનું પેક આપવામાં આવશે.રાત્રી ભોજન અને રાત્રી રોકાણ શીશાપંગમાં અથવા વોન્ગ્ડા ગેસ્ટહાઉસમાં.(ડોર્મેટરીટાઈપ રૂમ).
છેલ્લો દિવસ ૯ કી મી ની પરિક્રમા કરી દારચેન પહોચો પછી ડ્રાઈવ કરીને સાગા પહોચો ( ૪૬૦૦ મી.). રાત્રી ભોજન અને રાત્રી રોકાણ - હોટેલ જીલૉન્ગ અથવા ફીટન અથવા હોટેલ સાગા અથવા તેના જેવી હોટલ.
સાગા થી કેરુંગ વાહન દ્વારા ડ્રાઈવ કરીને પહુંચવું. રાત્રી રોકાણ હોટેલ જીલોંગ અથવા ફેઇશન અથવા તેના જેવી હોટલ.
કેરુંગ થી વાહન દ્વારા ડ્રાઈવ કરીને કાઠમંડુ પહુંચવું. રાત્રી રોકાણ હોટેલ પાબેરા અથવા લે હિમાલય અથવા તેના જેવી હોટલ. (બાથરૂમવાળા એક રૂમમાં બે વ્યક્તિ).
અહિયાં હવે ફ્રી દિવસ રહેશે જ્યાં સુધી તમને અંતિમ ઘર તરફ ના પ્રસ્થાન માટે એરપોર્ટ લાવવામાં ના આવે ત્યાં સુધી.
કૈલાશ માનસરોવર યાત્રા ઊંચાઈવાળા વિસ્તારમાં થતી શારીરિક રીતે પડકારજનક તીર્થયાત્રા છે। સુરક્ષિત અને સફળ યાત્રા માટે પૂરતી શારીરિક તૈયારી આવશ્યક છે।
કૈલાશ યાત્રા માટે યોગ્ય સામાન પેક કરવો અત્યંત મહત્વપૂર્ણ છે।
ઊંચાઈ પર થતી બીમારી (AMS) ગંભીર સમસ્યા બની શકે છે કારણ કે આ યાત્રા 5,600 મીટરથી વધુ ઊંચાઈ સુધી જાય છે। તેના લક્ષણો અને બચાવ સમજવો અત્યંત જરૂરી છે।
આ યાત્રા માટે વિવિધ પ્રકારના પરમિટ અને વીઝા દસ્તાવેજોની જરૂર પડે છે। તમામ દસ્તાવેજોની વ્યવસ્થા પહેલેથી કરવી જરૂરી છે।
કૈલાશ યાત્રા માટે વ્યાપક ટ્રાવેલ ઇન્શ્યોરન્સ લેવો અત્યંત જરૂરી છે અને કેટલાક કિસ્સાઓમાં ફરજિયાત પણ છે।