કેલકાસ માનસરોવર યાત્રા-હેલિકોપ્ટર

10 દિવસની કૈલાશ માનસરોવર યાત્રા, જેમાં કાઠમંડુથી માત્ર એક જ હેલિકોપ્ટર સવારી છે - તે ટ્રાવેલ દુકાનની એક આધ્યાત્મિક અને રોમાંચક અનુભવ છે.

કેલાશ માનસરોવર યાત્રા - હેલિકોપ્ટર - એક જ રસ્તો - કાઠમંડુ - 10 દિવસ

10 દિવસ / 09 રાત
કૈલાસ માનસરોવર

કાઠમંડુથી કૈલાસ માનસરોવર યાત્રા - સંપૂર્ણ માર્ગ નકશો

કાઠમંડુથી કૈલાસ માનસરોવર તીર્થસ્થળ સુધીના સમગ્ર રસ્તાને સુંદર હિમાલયના પાસમાંથી પસાર થતો કલ્પના કરો.

યાત્રાનો અવલોકન:

  • કાઠમંડુ ખાતે આગમન, પશુપતિનાથ મંદિર દર્શન અને ત્યારબાદ નેપાલગંજ માટે ફ્લાઇટ.

  • નેપાલગંજથી સિમિકોટ અને હિલ્સા મારફતે પુરાંગ (તકલાકોટ) પહોંચીને ઊંચાઈને અનુરૂપ થવા માટે આરામ.

  • પવિત્ર માનસરોવર સરોવરની પરિક્રમા, સ્નાન, પૂજા અને હવન.

  • કૈલાશ પરિક્રમા – યમ દ્વારથી ડેરાફુક, ડોલ્મા-લા પાસ પાર કરીને ઝુતુલફુક સુધી ટ્રેકિંગ.

  • માનસરોવર અથવા હિલ્સાથી સિમિકોટ મારફતે નેપાલગંજ અને ત્યારબાદ લખનૌ વાપસી.

  • બફર દિવસ – હવામાન અથવા અન્ય પરિસ્થિતિઓ અનુસાર સમાયોજન માટે.

  • આ યાત્રામાં દિવ્યતા, કઠિન ટ્રેકિંગ અને આધ્યાત્મિક અનુભવનો અદભુત સંગમ મળશે.

કૈલાસ યાત્રા 2026ની તારીખો

હેલિકોપ્ટર દ્વારા

# મહિનો પ્રસ્થાન તારીખો (Dep. Dates)
1 એપ્રિલ
2 મે
3 જુન
4 જુલાઈ
5 ઓગસ્ટ
6 સપ્ટેમ્બર

પ્રવાસ કાર્યક્રમ

આગમના થયા પછી, તમને અમારા પ્રતિનિધી ત્રીબ્યુનલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મળશે અને રીઅત્રી રોકાણ માટે હોટેલ, માં સ્થાનાંતર માટે સહાય કરશે. (૫ સ્ટાર હોટેલ રામડા અથવા તેના જેવી) (બાથરૂમવાળા એક રૂમમાં બે વ્યક્તિ).

સવારના પશુપતી નાથ મંદિરે દર્શન અંદ બપારે નેપાળ ગંજ ફ્લાય કરીને (૩૬૫૦ મી.) ૧ કલાક ની ફ્લાઈટ – હોટેલ કલ્પતરૂ ( 3 સ્ટાર ) અથવા સેન્ટ્રલ પ્લાઝા અથવા તેના જેવી નેપાલગંજ સ્થળે. (બાથરૂમવાળા એક રૂમમાં બે વ્યક્તિ).

વહેલી સવારે નક્કી કરેલ વિન્ગ વિમાન દ્વારા સીમીકોટ (૧ કલાક ની વિમાન યાત્રા) અને સીમીકોટ એરપોર્ટ પર બીજા હેલીકોપ્ટર દ્વારા હિલ્સા એરપોર્ટ પર ઉતરાણ ( ૧૫ થી ૨૦ મિનીટ નું ઉદયન) અને ૧૫ મિનીટ નું ટ્રેકિંગ સરહદ પાર કરવામાટે અને ત્યાર પછી ડ્રાઈવ કરીને પુરાંગ / તકલાકોટ ( ૧.૫ કલાક) રાત્રી નિવાસ પુરાંગ માં હોટલ હિમાલય માં અથવા હોટલ પુરાંગ અથવા તેના જેવી. (બાથરૂમવાળા એક રૂમમાં ત્રણ કે ચાર વ્યક્તિ).

ઉચ્ચતમ શિખર ની આબોહવાને અનુરૂપ થવા માટે પૂર્ણ દિવસ. ટુંકાણ વારો ટ્રેક, પરિક્રમા ની તેયારી માટે લેવામાં આવશે. રાત્રી નિવાસ પુરાંગ માં હોટલ હિમાલય માં ( ૪ સ્ટાર ) અથવા હોટલ પુરાંગ અથવા તેના જેવી. (બાથરૂમવાળા એક રૂમમાં ત્રણ કે ચાર વ્યક્તિ).

સવારે, વાહન દ્વારા ડ્રાઈવ કરીને હોરચુ ( માનસરોવર લેઈક ) – ૧.૫ કલાક અને માનસરોવર ની પરિક્રમા ૭૨ કિ. મી./3કલાક. પવિત્ર સ્નાન પ્રાપ્ત કર્યા પછી અમારા પૂજારી માનસરોવર ખાતે પૂજા અને હવન કરાવશે. રાત્રી રોકાણ ચીંયુ ગેમ્પા માં, પરમાર્થ ગેસ્ટહાઉસમાં અથવા તેના જેવી રોકાણ ની વવ્યાસ્થા (ડોર્મેટરી ટાઈપ રૂમ).

સવારે વહેલો બ્રેકફાસ્ટ પછી,વાહન દ્વારા ડ્રાઈવ કરીને દારચેન (૧ લાક) અને સતત મુસાફરી કરીને તારબોચે (યમદ્વાર)–૮ કિ.મી. ૨૦ મિનીટ અને કૈલાશ પરિક્રમાની પ્રથમ દિવસ ની યાત્રા ની શરૂઆત કરો ડીરાપુક માટે (૧૩કિ.મી. / ૬કલાક), રસ્તા માં નાસ્તા માટે હલકો નાસ્તાનું પેક આપવામાં આવશે. અને જે લોકો ચરણસ્પર્ષ માટે જવા માગે છે, તો અમારું સ્ટાફ તમને ચરણસ્પર્ષ માટે લઇ જશે (ચરણસ્પર્ષ માટે ચાઇનીઝ આર્મી અથવા ગાઈડ દ્વારા અનુમતિ અનુસાર અને તમારી સ્વાસ્થ્ય આધારીત છે) અને કૈલાસ તરફ શક્ય એટલા નજીક જઇશું, ત્યાં એક છેલ્લો પોઇન્ટ છે જ્યાંથી આપણે પાછા ફરવું પડશે. રસ્તામાં નાસ્તા માટે હલકો નાસ્તાનું પેક આપવામાં આવશે.રાત્રી ભોજન અને રાત્રી રોકાણ શીશાપંગમાં અથવા વોન્ગ્ડા ગેસ્ટહાઉસમાં. (ડોર્મેટરી રૂમ).

નોધ:- યાત્રીઓ કે જેઓ પરિક્રમા માટે નહિ જાય તેઓ દાર-ચેન માં હોટેલ સાન્સુઇ અથવા ફોર્મન્ટ અથવા લેટુ માં રોકાણ કરશે અથવા તેના જેવી. (બાથરૂમવાળા એક રૂમમાં ત્રણ કે ચાર વ્યક્તિ).

આ એજ દિવસ છે, સંપૂર્ણત યાત્રા દરમ્યાન ની ખુબજ કઠિન મુસાફરી, કે તેના વિષે યાત્રીઓ હમેશા વાતો કર્યા કરતા હોય છે–૧૮,૬૦૦ ફૂટ ઉંચાઈ વારો ચઢાણ નું ટ્રેકિંગ ( ડોલ્મા-લા પાસ)-અને તે પછી નીચે ઉતરાણ કરીને ગૌરી કુંડ પહોચવું અને તે પછી સવિશેષ ઝુથુલ પુક નદીની બાજુમાં પાસે પાસે ટ્રેકિંગ કરવામાં આવશે, અને જે પણ યાત્રી કોરા માટે આગળ નથી જવા માંગતા, તે યાત્રી દાર્ચેન પાછા ફરશે, અને કોઈ પણ યાત્રી ચરણસ્‍પર્શ માટે જવા માંગે છે તો જઈ શકે છે રાત્રી ભોજન ઝુથુલપૂક ગેસ્ટહાઉસમાં ઉપલબ્ધ કરાવાશે. (ડોર્મેટરી ટાઈપ રૂમ).

સવારે બ્રેકફાસ્ટ પછી આપણે લગભગ ૮ કિ.મી / ૨ કલાક નં ટ્રેકિંગ કરીશું અને આપણી બસ જ્યાં , દાર-ચેન લઇ જવા માટે, રાહ જોતી હશે તે સ્થળે આવીશું. બપોરના લંચ પછી, માનસરોવર લેઈક માટે પ્રયાણ કરીશું ( જો પૂર્ણિમા નો દિવસ હશે તો ) અને રાત્રી રોકાણ પરમાર્થ અથવા તેના જેવા ગેસ્ટહાઉસમાં કરીશું.

અથવા , જો તમારો પ્રોગ્રામ આ દિવસે પૂર્ણિમા નહિ હોય તો , તમારો પ્રોગ્રામ તમારા નક્કી થયેલ યાત્રી દિનાંક સૂચી મુજબ રહેશે અને હિલ્સા પહોચીશું અને ત્યાંથી ફ્લાય કરીને સીમીકોટ પહોચીશું. રાત્રી રોકાણ હિલ્સા અથવા સીમીકોટ માં ગેસ્ટહાઉસમાં કરીશું.

નોધ :- આપણે માનસરોવર ( ચિયું ગેમ્પા ) માં ટુકું રોકાણ કરીશું કે જયારે અહિયાં પૂર્ણિમાનો દિવસ હશે નહીતો આપણે હિલ્સા થી પ્રસ્થાન કરીશું અને અથવા ત્યાં રોકાણ કરીશું અને જો સમય અને હેલિકોપ્ટર સાથ અને પરવાનગી આપશે તો ફ્લાય કરીને સીમીકોટ પહોચીશું અને ત્યાં રોકાણ કરીશું.

જો તમારો પ્રોગ્રામ પૂર્ણિમા ને અનુસાર હશે તો તમો યાત્રીઓ વહેલી સવારે ઉઠી જશો અને બ્રેકફાસ્ટ કરી લેશો અને લગભગ સવારે ૮ વાગે વહાન દ્વારા, હળવા પેક નાસ્તા સાથે, ડ્રાઈવ કરીને તકલાકોટ પહોચીશું. ત્યાં ઈમિગ્રેશન અને કસ્ટમ ની પ્રક્રિયા પૂર્ણ કરીને- ક્રોસ કરીને નેપાળ બોર્ડેર પહોચીશું- વાહન દ્વારા ડ્રાઈવ કરીને હિલ્સા અને ફ્લાય કરીને સીમીકોટ- નેપાળ-ગંજ . નેપાળ-ગંજ આગમન પછી આપણા યાત્રા પ્રતિનિધી તમારા માટે વાહન ની વવ્યસ્થા,લખનો પહોચાડવા માટે, કરી આપશે.

આ દિવસ ને ફ્રી / બફર દિવસ તરીકે કોઈ અણધાર્યા વિલંબ / કેન્સેલેશન જેવા સંગોજો / એડજસ્ટમેન્ટ માટે રાખેલ છે. એક દિવસ આપણે આપણા આરામ પ્રમોદ માટે રાખેલ છે કારણકે એરક્રાફ્ટ કે હેલિકોપ્ટર કોઈક વાર સમયસર ઉડતા નથી અથવા સંગોજવશાત ખરાબ વાતાવરણને કારણે ઉડાન કેન્સલ થાય છે અથવા વઘુ પડતા યાત્રીઓના જમાવવડા અને સીમીકોટ અથવા હિલ્સા ના ઉડાન ને લીઘે. આવી અણધાર્યા સંગોજોમાં , આપણે બઘાજ હિલ્સા અથવા દેપાળ-ગંજ રોકાણ કરી દઈશું.

આ દિવસ ને ફ્રી / બફર દિવસ તરીકે કોઈ અણધાર્યા વિલંબ / કેન્સેલેશન જેવા સંગોજો / એડજસ્ટમેન્ટ માટે રાખેલ છે. એક દિવસ આપણે આપણા આરામ પ્રમોદ માટે રાખેલ છે કારણકે એરક્રાફ્ટ કે હેલિકોપ્ટર કોઈક વાર સમયસર ઉડતા નથી અથવા સંગોજવશાત ખરાબ વાતાવરણને કારણે ઉડાન કેન્સલ થાય છે અથવા વઘુ પડતા યાત્રીઓના જમાવવડા અને સીમીકોટ અથવા હિલ્સા ના ઉડાન ને લીઘે. આવી અણધાર્યા સંગોજોમાં , આપણે બઘાજ હિલ્સા અથવા દેપાળ-ગંજ રોકાણ કરી દઈશું.

વિગતવાર પ્રવાસનના પ્રવાસના પી.ડી.એફ. ડાઉનલોડ કરો.

પ્રવાસ સમાવિષ્ટો:

  • નેપાલગંજ અથવા કાઠમંડુ એરપોર્ટ ઉપર રૂદ્રાક્ષ ની માળા થી સુસ્વાગતમ
  • ફ્રી યાત્રા કીટ:- ડફેલ બેગ, બેકપેક અને પાસપોર્ટ પાઉચ, પૂજા કીટ, સિલ્વર બેલપત્ર
  • અમારા પૂજારી માનસરોવર ખાતે પૂજા અને હવન કરાવશે
  • ફ્રી યાત્રા પ્રમાણપત્ર
  • લખનઉ થી નેપાલગંજ, યાત્રીઓના સમૂહ મુજબ પીકઅપ અને ડ્રોપ પ્રાઇવેટ વાહનો દ્વારા
  • પ્રત્યેક દિવસ મુજબ, તાજા બનાવેલા ત્રણ સમય વેજીટેરીયન ભોજન, મિનરલ વોટર, બ્રેકફાસ્ટ / લંચ / ડીનર
  • નેપાલગંજ-સીમીકોટ-હિલ્સા સુધી વાપસી હવાઈ ભાડું (એરપોર્ટના વેરા સહીત)
  • બધીજ જરૂરી પરવાનગીઓ, તિબેટ / ચાઈના ગ્રુપ વિઝા તેમજ સમગ્ર યાત્રા દરમ્યાનની આગમન ફી, યાત્રીઓના પ્રવાસની દિવસ મુજબની સૂચી મુજબ
  • તિબેટ ની બસ સાથે સપોર્ટ માં ટ્રક માલસામાન માટે
  • હિન્દી ભાષી કંપનીનો ટુર લીડર + અંગ્રેજી ભાષી ચીન ગાઈડ
  • 5+1 કંપની તરફ થી મદદરૂપ સ્ટાફ + ઓકશીજન સીલીન્ડરો, ફર્સ્ટ એઇડ કીટ
  • કોરા ની યાત્રા દરમિયાન, રસોડાના માલસામાન તેમજ ફૂડ લઇ જવા માટે યાક સાથે યાકમેન
  • ૧ રાત્રી કાઠમંડુ ખાતે: ૫ સ્ટાર હોટેલ રામડા – (કાઠમંડુમાં અડધા દિવસની જોવા લાયક સ્થળોની મુલાકાત)
  • ૧ રાત્રી નેપાલગંજ ખાતે: હોટેલ કલ્પતરૂ (3 સ્ટાર) અથવા સેન્ટ્રલ પ્લાઝા અથવા તેના જેવીજ
  • ૨ રાત્રી પુરાંગ ખાતે: હિમાલય હોટેલ (4 સ્ટાર) અથવા હોટેલ પુરાંગ અથવા તેના જેવીજ
  • ૨ રાત્રી માનસરોવર ખાતે: પરમાર્થ ગેસ્ટહાઉસ અથવા તેના જેવીજ (ડોરમેટરી પ્રકારની)
  • ૧ રાત્રી ડીરાપુક ખાતે: શીશાપંગમા અથવા વોન્ગ્ડા ગેસ્ટહાઉસ
  • ૧ રાત્રી ઝુથુલપૂક ગેસ્ટહાઉસ ખાતે + ૧ રાત્રી એક્સ્ટ્રા હોટેલ સીમીકોટ ખાતે

પેકેજમાં સમાવિષ્ટ નથી

  • કાઠમંડુ / લખનો સુધીની વાપસી હવાઈ / ટ્રેન ટિકીટો સમાવેશમાં નથી
  • નેપાલગંજ, સીમીકોટ અને હિલ્સા ખાતે જો ખરાબ વાતાવરણને કારણે ઉડાન કેન્સલ થાય અથવા યાત્રીઓની વધુ સંખ્યાને કારણે એરક્રાફ્ટ અથવા હેલિકોપ્ટર સમયસર ઉડાન ન ભરે, તો વધારાની રાત્રી રોકાણના ચાર્જ અલગથી લાગશે
  • જો કૈલાશ કોરા યાત્રા દરમિયાન પોની સવારીની જરૂરિયાત હોય તો અમારા ગાઈડને તરત જ વ્યવસ્થા કરવા માટે જાણ કરવી અને તેનો ખર્ચ યાત્રીએ સ્થળ પર ચૂકવવાનો રહેશે. પોની સવારી દરમિયાન પડી જવાનું જોખમ રહેલું હોવાથી સાવચેત રહેવું
  • ટ્રાવેલ વીમા, ડ્રીંક્સ, લોન્ડ્રી, ટેલિફોન / ફેક્સ કોલ્સ, પોર્ટર અથવા વધારાના વાહનોની વ્યવસ્થા જેવા વ્યક્તિગત ખર્ચ સમાવેશમાં નથી
  • અમારા નિયંત્રણ બહારના સંજોગો જેમ કે કુદરતી આપત્તિઓ (લેન્ડસ્લાઈડ, પૂર), ફ્લાઈટમાં વિલંબ, રીશેડ્યૂલિંગ અથવા કેન્સલેશન, અકસ્માતો, મેડિકલ ઇમરજન્સી, આકસ્મિક સ્થળાંતર, હુલ્લડ, હડતાલ વગેરેને કારણે થતા વધારાના ખર્ચ સમાવેશમાં નથી
  • ઉપરોક્તમાં દર્શાવેલ સેવાઓ સિવાયની અન્ય કોઈપણ સેવાઓ સમાવેશમાં નથી

જો કૈલાશ ની પગપાળ પરિક્રમા દરમિયાન યાત્રી ઘોડો અથવા પોટર લેસે તો તેનો ખર્ચો યાત્રી યે જાતે કરવાનો રહેશે.

  • * ઘોડા નો ખર્ચો રૂપિયા 45,000 હજાર થી 55,000 હજાર (યુઆન:- 4000 થી 4200) એક યાત્રી ના
  • * પોટર નો ખર્ચો રૂપિયા 10,000 હજાર થી 15,000 હજાર (યુઆન: 1000 થી 15,00 ) એક યાત્રી ના
  • નોંધ: ઘોડા અને પોટર નો ખર્ચો ચીન સરકાર ઉપર આધાર રાખે છે.
  • પ્રારંભિક રકમ રૂ .20,000 / - માત્ર (કાન્સલ્ટેશન ફી નોન - રિફંડેબલ) પાસપોર્ટ ની નકલ સાથે.
  • નોંધ: વિદેશી પાસપોર્ટ ધારકોને 560 ડોલર વધારાનો ખર્ચો રહશે.ચાઇના વિઝા અને નેપાળ વિઝા અને ટેક્સ.
શારીરિક ફિટનેસ
પેકિંગ ચેકલિસ્ટ
ઉંચાઈ સંબંધિત બીમારી
વીઝા અને પરમિટ
મોસમી માહિતી

શારીરિક ફિટનેસ આવશ્યકતાઓ

કૈલાશ માનસરોવર યાત્રા ઊંચાઈવાળા વિસ્તારમાં થતી શારીરિક રીતે પડકારજનક તીર્થયાત્રા છે। સુરક્ષિત અને સફળ યાત્રા માટે પૂરતી શારીરિક તૈયારી આવશ્યક છે।

  • મધ્યમથી ઊંચા સ્તરની ફિટનેસ જરૂરી — યાત્રા પહેલાં ઓછામાં ઓછા 3 મહિના નિયમિત કાર્ડિયો વ્યાયામ કરવાની સલાહ આપવામાં આવે છે।
  • પ્રસ્થાન પહેલાં પ્રમાણિત ડૉક્ટર પાસેથી મેડિકલ ક્લિયરન્સ ફરજિયાત છે।
  • હૃદય અથવા શ્વસન સંબંધિત સમસ્યા ધરાવતા યાત્રીઓએ યાત્રા પહેલાં પોતાના ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે।
  • વય મર્યાદા: 18–70 વર્ષ। 60 વર્ષથી વધુ વયના યાત્રીઓ માટે વિશેષ તપાસ જરૂરી છે।

પેકિંગ ચેકલિસ્ટ

કૈલાશ યાત્રા માટે યોગ્ય સામાન પેક કરવો અત્યંત મહત્વપૂર્ણ છે।

  • થર્મલ ઇનરવેર, ફ્લીસ જેકેટ અને વોટરપ્રૂફ આઉટર જેકેટ।
  • મજબૂત ટ્રેકિંગ શૂઝ (એન્કલ સપોર્ટ સાથે) અને ઊની મોજાં।
  • હાઈ-SPF સનસ્ક્રીન, UV સનગ્લાસ અને લિપ બામ।
  • વ્યક્તિગત ફર્સ્ટ એઇડ કિટ, ઊંચાઈ માટેની દવાઓ અને ડૉક્ટર દ્વારા આપેલી દવાઓ।
  • ફરીથી ઉપયોગ કરી શકાય તેવી પાણીની બોટલ, એનર્જી બાર અને સૂકા નાસ્તા।
પેકિંગ ચેકલિસ્ટ

ઉંચાઈ સંબંધિત બીમારીની માહિતી

ઊંચાઈ પર થતી બીમારી (AMS) ગંભીર સમસ્યા બની શકે છે કારણ કે આ યાત્રા 5,600 મીટરથી વધુ ઊંચાઈ સુધી જાય છે। તેના લક્ષણો અને બચાવ સમજવો અત્યંત જરૂરી છે।

  • લક્ષણો: માથાનો દુખાવો, ઉબકા, ચક્કર આવવું અને શ્વાસ લેવામાં તકલીફ।
  • યાત્રા કાર્યક્રમમાં એક્લિમેટાઈઝેશન માટે રોકાણ સામેલ છે — તેને અવગણશો નહીં।
  • પૂરતું પાણી પીવો અને ઊંચાઈ પર દારૂનું સેવન ન કરો।
  • ડાયમોક્સ દવા આપવામાં આવી શકે છે — યાત્રા પહેલાં તમારા ડૉક્ટરની સલાહ જરૂર લો।

વીઝા અને પરમિટ માહિતી

આ યાત્રા માટે વિવિધ પ્રકારના પરમિટ અને વીઝા દસ્તાવેજોની જરૂર પડે છે। તમામ દસ્તાવેજોની વ્યવસ્થા પહેલેથી કરવી જરૂરી છે।

  • ચાઈના ગ્રુપ વીઝા (તિબેટ ટ્રાવેલ પરમિટ) — અમારી એજન્સી દ્વારા વ્યવસ્થા કરવામાં આવશે।
  • નેપાળ વીઝા — કાઠમંડુ એરપોર્ટ પર આગમન સમયે મેળવી શકાય છે।
  • તિબેટ સ્વાયત્ત ક્ષેત્ર (TAR) પરમિટ ફરજિયાત છે।
  • યાત્રા તારીખ પછી ઓછામાં ઓછા 6 મહિનાની માન્યતા ધરાવતો પાસપોર્ટ ફરજિયાત છે।

ટ્રાવેલ ઇન્શ્યોરન્સ વિગતો

કૈલાશ યાત્રા માટે વ્યાપક ટ્રાવેલ ઇન્શ્યોરન્સ લેવો અત્યંત જરૂરી છે અને કેટલાક કિસ્સાઓમાં ફરજિયાત પણ છે।

  • 5,000 મીટરથી વધુ ઊંચાઈ માટે હાઈ-એલ્ટિટ્યુડ ટ્રેકિંગ કવર ધરાવતું ઇન્શ્યોરન્સ ફરજિયાત છે।
  • તેમાં ઇમરજન્સી મેડિકલ ઇવેક્યુએશન અને હેલિકોપ્ટર રેસ્ક્યુ કવર હોવું જોઈએ।
  • મેડિકલ ખર્ચ માટે ઓછામાં ઓછું USD $50,000 કવર કરવાની સલાહ આપવામાં આવે છે।
  • પ્રસ્થાન પહેલાં તમારી ઇન્શ્યોરન્સ પોલિસીની નકલ અમારી ટીમને સબમિટ કરો।

અમારા સુખી પ્રવાસીઓના અનુભવો સાંભળો.

અમારા આનંદી પ્રવાસીની વિડિઓ સમીક્ષા.

સંબંધિત પ્રવાસ પેકેજ જુઓ

Enquiry Now